જામનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિભાજી સ્કુલ સામે આવેલી જગ્યામાં તિબેટયનો દ્વારા ગરમ કપડાનુ વેચાણ કરવામાં આવે છે અને લગભગ 3 થી 4 મહિના સુધી આ માર્કેટ ખુલ્લી રહે છે. જામનગરનાં જાણીતા ક્રિકેટર અજય જાડેજાએ આ માર્કેટનું ઉદઘાટન કર્યુ હતુ વર્ષોથી જામ સાહેબ શત્રુશલ્યાજી દ્વારા તિબેટયન લોકોને ગરમ કપડા વેચવા માટે જગ્યા આપવામાં આવે છે. આમ ફરીથી આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech