વારાણસીમાં સાઈ બાબાને લઈને વિવિદ વધતો જાય છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ કાશીના મંદિરોમાંથી સાઈબાબાની પ્રતિમા હટાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કાશીના 14 મંદિરમાંથી સાંઈની મૂર્તિ હટાવવામાં આવી છે.
ત્યાં જ કેટલાક લોકો બ્રાહ્મણ સભાના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધના કારણે કાશીના મંદિરમાંથી પ્રતિમા હટાવવામાં આવતા હડકંપ મચી ગયો છે.
સાંઈની પૂજાને માનવામાં આવી રહી છે પ્રેતની પૂજા
હકીકતમાં સાંઈબાબાની પૂજાને પ્રેત પૂજા માનીને તેને સનાત વિરોધી બતાવવામાં આવી રહી છે. તેના માટે વારાણસીમાં બ્રાહ્મણ સભાના લોકો મૂર્તિઓ હટાવી રહ્યા છે.
નોંધનિય છે કે, સનાતન રક્ષક દળના સભ્યો રવિવારે મોટા ગણેશ મંદિર પહોંચ્યા હતા. તેમણે મંદિરમાં સ્થાપિત સાંઈની પ્રતિમાને કપડામાં લપેટી મંદિર પરિસરની બહાર રખાવી હતી. મોટા ગણેશ મંદિરના મહંત રમ્મૂ ગુરુએ કહ્યું કે, જાણકારીના અભાવમાં સાંઈની પૂજા થઈ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર બાઈક સ્ટંટ કરતાં ચાલકોમાંથી બે બાઈક સવારની અટકાયત
May 21, 2025 02:02 PMજામનગર શહેરમાં યુવાનનું સિનેમામાં જ હાર્ટએટેકથી મૃત્યુ
May 21, 2025 01:53 PMધ ગ્રાન્ડ ચેતના ડાઇનીંગ હોલમાં રસમાંથી વંદો નિકળતા ૧૦ હજારનો દંડ
May 21, 2025 01:49 PMવિભાપર નજીક સાત ધાર્મિક બાંધકામનું મોડીરાત્રે ડીમોલીશન
May 21, 2025 01:45 PMજામનગરમાં નદી કાંઠે ખડકાયેલા ૯૪ બાંધકામો પર બુલડોઝર
May 21, 2025 01:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech