શહેર ભાજપ દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમા અને આસપાસના વિસ્તારની સફાઈ

  • April 15, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કૃણાલ શાહના માર્ગદર્શનમાં ડો.આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે જશોનાથ સર્કલ ખાતે આવેલ ડો.આંબેડકરજીની પ્રતિમા તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સેવા અભિયાન કરવામાં આવી હતી.
જેમાં પ્રભારી રાજુ રાબડીયા, સહપ્રભારી હાર્દિક વાઘેલા અને નરેન્દ્રસિંહ સોલંકી, પૂર્વ મહામંત્રી ઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો તેમજ શહેર ભાજપ અનુ. જાતી મોરચાના પ્રમુખ ભરત મકવાણા તેમજ અનુ. જાતી મોરચા સહિત અન્ય મોરચાઓ અને વોર્ડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક સ્વચ્છતા સેવા અભિયાન હાથ ધર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application