આમ તો જામનગર શહેર અને જિલ્લાભરમાં ખાસ કરીને વરસાદી મોસમમાં ઢોરના ઢગલા મુખ્ય માર્ગો પર અને ચોકમાં જોવા મળે છે અને વખત અકસ્માતો સર્જાયો હોવા છતાં શહેરમાં મહાનગરપાલિકાનું તંત્ર અને તાલુકા વિસ્તારના મહાનગરપાલિકાના તંત્રવાહકો ઢોરના ત્રાસને દૂર કરવામાં સફળ થઇ શક્યા નથી, ઉપરોક્ત તસ્વીરો કોઇ અંદરના વિસ્તારના નથી, પરંતુ જામનગર-રાજકોટ હાઇવે પરના ધ્રોલની એસ.ટી. રોડના મુખ્ય એવા માર્ગની તસ્વીર છે, જ્યાં ઢોરના એટલા બધા ઢગલા હોય છે કે, ક્યાંથી વાહન ચલાવવા ? મોટી ચેલેન્જ સમાન બની રહે છે, જામનગરથી રાજકોટ જતાં કે પછી રાજકોટથી જામનગર આવતા વાહનચાલકોને આ કડવા અનુભવો થઇ રહ્યા છે, નરી આંખે જોઇ શકાય એ રીતે વાહનોને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, છતાં તંત્રને દેખાતું નહીં હોવાથી એવો ભય છે કે, ગમે ત્યારે ધ્રોલના આ મુખ્ય હાઇવે પર ઢોરના કારણે જીવલેણ અકસ્માત સર્જાઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech