તંત્ર દ્વારા અફવાનું ખંડન કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે તેવો મેસેજ હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખુલાસો કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં આવતા મેસેજો એકદમ પાયા વિહોણા છે અને આવી કોઇ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને નાગરિકોને ભયભીત ન થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત કોઈપણ માહિતી સાચી છે કે નહીં તેની ખરાઇ ડિઝાસ્ટર દેવભૂમિ દ્વારકા મેનેજમેન્ટ સેલના હેલ્પલાઇન નંબર ૦૨૮૩૩ ૨૩૨૧૨૫, ૨૩૨૦૮૪, ૧૦૭૭ (ટોલ ફ્રી) તથા મો. ૭૮૫૯૯૨૩૮૪૪ પર સંપર્ક કરી લેવા જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech