સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાયેલ બીઝેડ પોન્ઝી સ્કીમ મામલામાં મોટો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં લાખો લોકોના રૂપિયાનું પાણી થઈ ગયું છે. આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની ધરપકડ થતી અટકાવવા માટે અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. આ અરજી પર આગામી 6 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
6000 કરોડ રૂપિયાનું કૌભાંડ:
બીઝેડ કૌભાંડમાં 6000 કરોડ રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 5 થી 25 ટકા વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા અને પછી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડી છે.
લાખો લોકો છેતરાયા:
આ કૌભાંડમાં લાખો લોકો છેતરાયા છે. લોકોએ પોતાની જીવનભરની બચત ગુમાવી દીધી છે. આ કૌભાંડથી ગુજરાતના અનેક પરિવારો તૂટી ગયા છે. લોકો હવે ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech