મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહનું નિધન થયું છે. તેમણે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. બીજેપી ઉમેદવારનું બિમારીના કારણે અવસાન થયું છે. સર્વેશ સિંહ 5 વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચૂક્યા છે, આ વખતે પણ તેમને ભાજપે ટિકિટ આપી છે. મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર સર્વે સિંહનું લાંબી બીમારી બાદ નિધન થયું છે.
પ્રથમ તબક્કાના મતદાન બાદ સર્વેશ સિંહને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમના ફેફસામાં સંક્રમણ ફેલાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે જ મુરાદાબાદ સીટ પર મતદાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર, ઈશ્ર્વરીયા તથા વનાણામાં ચાર જગ્યાએથી મળ્યો વિદેશીદા
June 09, 2025 03:04 PMગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech