જામનગરના એક આસામી એ લેણી રકમ ચૂકવવા રૂ.1 લાખ ની રકમ નાં બે ચેક આપ્યા હતા. તે ચેક પરત ફયર્િ ની ફરિયાદ નાં કેસ મા અદાલતે આરોપી ને બે વર્ષ ની કેદની સજા અને ચેક ની રકમ મુજબ નો દંડ નો હુકમ કર્યો છે.
જામનગરના નંદા અતુલ મણીલાલ પાસે થી સામૈયાભા વરજાંગભાઈ સુમાણીયા એ સંબંધદાવે રૂ. ર લાખ હાથ ઉછીના મેળવ્યા હતા. તે રકમની પરત ચુકવણી માટે સામૈયાભાએ બે ચેક આપ્યા હતા . 1 લાખનો એક એવા બંને ચેક બેંક માંથી પરત ફયર્િ હતા. તે બાબતની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સામૈયાભા સુમાણીયા ને બે વર્ષ ની કેદ ની સજા અને રૂ.ર લાખનાં દંડ નો હુકમ કર્યો છે. ફરિયાદી અતુલ નંદા તરફ થી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત, વિજય નકુમ, બિપીન મહેશ્વરી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech