અયોઘ્યા ખાતે તા. રર/૦૧/ર૦ર૪ ના રોજ યોજાનાર રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જામનગરનું આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલ હાલાર લોક કલા કેન્દ્રનો તા. ૧૮/૦૧/ર૦ર૪ થી તા. રર/૦૧/ર૦ર૪ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરથી તા. ૧૬/૦૧/ર૦ર૪ ના રોજ કલાક ૯ વાગ્યે પ્રસ્થાન કરશે. આ પૂર્વે તમામ કલાકારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતાં, ગ્રુપના કોરિયોગ્રાફર જે.સી. જાડેજા સાથે ભૂતપૂર્વ પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ અજીતસિંહ કે. ચૌહાણ સહિત ૧૬ કલાકારો ભાગ લેવા સામેલ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech