મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાય સરકારના કર્મચારીઓ–અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યેા છે.રાય સરકારના કર્મચારીઓ–અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેયુઈટી તથા અવસાન ગ્રેયુઈટી મહત્તમ . ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે.તેમા ૨૫ટકાનો વધારો કરવામા આવ્યો છે. જે . ૨૦ લાખને બદલે હવે . ૨૫ લાખ મળશે.કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેયુઈટી અને અવસાન ગ્રેયુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યેા છે.આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાય સરકારના કર્મચારી–અધિકારીઓને નિવૃત્તિ ગ્રેયુઈટી અને અવસાન ગ્રેયુઈટી મહત્તમ . ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી–અધિકારીઓને મળશે.મુખ્યમંત્રી સમક્ષ રાયના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક . ૫૩.૧૫ કરોડનું ભારણ આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMટ્રમ્પના ટેરિફથી અમેરિકન બજારમાં ભૂકંપ, એક જ દિવસમાં કરોડો ડોલરનું નુકસાન
April 06, 2025 11:57 PMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech