હૈદરાબાદના ચારમિનાર વિસ્તારમાં બનેલી ભીષણ આગની ઘટનામાં ૧૭ લોકોનાં મોત થયા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા. મોરારીબાપુએ મૃતકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ૫૫,૦૦૦ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી હતી.
તેમજ બિહાર, ઝારખંડ અને ઓડિશા રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી પડવાથી થયેલ કુલ ૨૦ મૃતકો માટે ૨ લાખ રૂપિયાની સહાય ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પાઠવવામાં આવી હતી. જ્યારે કોડીનાર પંથકમાં તળાવમાં ડૂબી ગયેલા બે બાળકો માટે પણ રૂ. ૩૦,૦૦૦ ની સહાય આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech