જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. જે મામલે જોડીયા પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના આલીરાજપુરના વતની અને હાલ જોડીયા તાલુકાના ગામમાં રહેતા સંજયભાઈ લક્ષ્મણભાઈ ચાવડા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કુંવરસિંહ જંગલીયાભાઈ રાઠવા(ઉ.વ.૪૭) કે જેનું કોઈપણ રીતે પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકની પત્ની રેખાબેન રાઠવા એ પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના નવા ટેરિફથી ચીનના જીડીપી પર 2.5 ટકા સુધી અસર થઇ શકે
April 08, 2025 11:14 AMજસદણ પંથકની સગીરા પર છરીની અણીએ દુષ્કર્મ
April 08, 2025 11:12 AMભારતીય જનતા પાર્ટીના ૪૬ માં સ્થાપના દિવસ નિમિત્તે વિશાળ રેલી
April 08, 2025 11:11 AMટ્રમ્પની રી એન્ટ્રી પછી ભારતીય રોકાણકારોના 45 લાખ કરોડથી વધુનું ધોવાણ
April 08, 2025 11:09 AMમસ્કનું કામ કાર વેચવાનું છે, તે જ કરે: ટ્રમ્પના સલાહકાર નૈવારો
April 08, 2025 11:08 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech