ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા શાંતુબા ભગીરથસિંહ અજીતસિંહ જાડેજા નામના 22 વર્ષના મહિલાએ રવિવાર તારીખ 28 મી ના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર તેમના રહેણાંક મકાનમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે અજીતસિંહ કેસરજી જાડેજા (ઉ.વ. 50) એ સલાયા મરીન પોલીસને જાણ કરતા આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. સીંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઓખામાં નજીક બોટમાં યુવાનનું અપમૃત્યુ
ઓખા નજીક આવેલા આર.કે. બંદર વિસ્તારમાં મોનિકા નામની બોટમાં જીગ્નેશભાઈ સુમનભાઈ રાઠોડ નામના 32 વર્ષના માછીમાર યુવાન જમીને સુતા બાદ મોડી રાત્રીના સમયે તેમને હાર્ટ એટેક અથવા આંચકી આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ શૈલેષભાઈ રામજીભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી પરોઢે ગાજવીજ સાથે હળવુ ઝાપટુ વરસ્યુ
May 23, 2025 04:23 PMએક કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે સરતાનપરનો શખ્સ ઝડપાયો
May 23, 2025 04:20 PMજાહેરમાં ગંદકી કરનારા પાસેથી મહાપાલિકાએ વધુ ૪૩, ૮૫૦નો દંડ વસુલ્યો
May 23, 2025 04:16 PMયુવાનનું અપહરણ કરી માર મારવાના મામલે હાદાનગરના શખ્સની ધરપકડ
May 23, 2025 04:13 PMવિદ્યાનગરમાં કાર સળગાવી દેનાર મુખ્ય આરોપીનું પોલીસે રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું
May 23, 2025 04:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech