અન્નકૂટના અલભ્ય દર્શનનું આકર્ષણ
ખંભાળિયામાં જૂની લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાડિત પાડા યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં રવિવારે બીજા દિવસે અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા હતા. યુવક મંડળ દ્વારા આયોજિત અન્નકૂટ દર્શનમાં વિવિધ પ્રકારની વાનગીઓ, ઠંડા પીણા સાથે અહીં કરવામાં આવેલી સુંદર રંગોળી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આકર્ષક રોશની અને સંગીતસભર માહોલમાં આરતી તેમજ પૂજન-અર્ચન સાથે દર્શનનો લાભ મોટી સંખ્યામાં નગરજનોએ લીધો હતો. આજે સોમવારે સાંજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં વધુ રાહત મેળવવાની અપીલમાં સેશન્સ દ્વારા ઢીલ માફ
May 21, 2025 02:39 PMજામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યામાં સામેલ ત્રણ આરોપી પકડાયા
May 21, 2025 02:27 PMસિદ્ધાંત ચતુર્વેદી અને સારા તેંડુલકરનું બ્રેકઅપ, જાણો કોના કારણે તુટ્યો સંબંધ....?
May 21, 2025 02:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech