સલાયાના સારસ્વત બ્રહ્મ સમાજના અગ્રણી અને લોહાણા મહાજનના થાનાઈ શ્રી રાજુભાઇ રીસ્કા (માસ્તર) દ્વારા છેલા 16 વરસથી દર વર્ષે સલાયાથી નજીકનાં બૈહ ગામે આવેલ પ્રસિદ્ધ જૂંગીવારા ડાડાનું મંદિર આવેલ છે ત્યાં ધ્વજારોહણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જે આં વખતે રવિવારે તારીખ 5 જાન્યુઆરીના રોજ ધ્વજારોહણ કરવામાં આવશે. આ મંદિરે આં 17મી વાર ધ્વજારોહણનું આયોજન રાજુભાઇનાં પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષે પરિવાર તેમજ મિત્ર મંડળ સાથે ધામધૂમ પૂર્વક આં ધ્વજારોહણનું આયોજન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિસાવાડા ગામે યોજાશે મેગા અશ્વ શો અને રમતોત્સવ
April 19, 2025 02:28 PMજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech