યુધ્ધની આપાતકાલિન પરીસ્થિતીને ધ્યાને લઇને રાષ્ટ્રનાં હિતમાં મદદરૂપ થવાની ભાવના સાથે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી નાં ટ્રસ્ટમંડળ એ નકકી કર્યા મુજબ હોસ્પિટલના ડોકટર ઓ તથા પેરામેડીકલ સ્ટાફની ૨જાઓ રદ ક૨વામાં આવેલ છે. તેમજ ઇમરજન્સી જરૂરી તમામ દવાઓ તથા બ્લડ ની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. ૨૪ ડ્ઢ ૭ ઇમરજન્સી અને મેડીકલ કાર્યો શરૂ રહેશે અને આપાતકાલિન પરીસ્થિતી દરમિયાન ઇમરજન્સી માટે ૧૦ બેડ રીઝર્વ રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech