ખંભાળિયા શહેરમાં આગામી સપ્તાહમાં દીપોત્સવી પર્વના દિવસો શરૂ થઈ રહ્યા છે. જેને ધ્યાને લઈને શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણી પુરવઠામાં 10 મિનિટનો વધારો કરવામાં જાહેર કરવામાં આવ્યો છે.
દિવાળીના દિવસોમાં શહેરમાં લોકો સાફ સફાઈ તેમજ અન્ય ઉપયોગ માટે પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવી શકે તેવા આશયથી નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર.કે. કરમુર, વોટર વકર્સ ઈજનેર નંદાણીયા અને ટીમ દ્વારા મહત્વનો નિર્ણય લઈ અને આગામી તા. 28 થી તા. 6 નવેમ્બર સુધી શહેરમાં અપાતા પાણી પુરવઠામાં 10 મિનિટનો સમય વધારવાનું નક્કી કરાયું છે.
આ વચ્ચે લોકો પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને ખોટો બગાડ ન કરે તે માટે પણ નગરપાલિકા દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMજામનગરમાં આકરો તાપ: ૩૯ ડીગ્રી તાપમાન
April 07, 2025 01:19 PMજામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ
April 07, 2025 01:05 PMદ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા
April 07, 2025 01:03 PMજાણો નિષ્ણાતો કઈ કઈ વસ્તુઓમાં મીઠું નાખીને ખાવાની ના પાડે છે
April 07, 2025 12:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech