પોરબંદરના બિરલા ફેક્ટરી તરફ જતા રોડ પર પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ હોવાથી પાણી રસ્તા પર ફળી વળ્યું છે.જેથી વાહનચાલકો સહિત રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.વાહનો સ્લીપ થાય તો જવાબદારી કોની?તેથી મહાનગરપાલિકાએ આ લીકેજ પાઈપલાઈનનું તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ.તેવી માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ
March 18, 2025 04:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech