શહેરની મોટી હવેલીના પૂ.વલ્લભરાયજી મહોદયના આત્મજના પૂ.રસાદ્રરાયજી મહોદયના શુભ વિવાહના પ્રસ્તાવ અંગે કાર્યકરોની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં 30 જેટલી કમીટીની રચના કરવામાં આવી હતી, આ મીટીંગમાં જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, ઉપપ્રમુખ દિનેશભાઇ મારફતીયા, ચેતનભાઇ માધવાણી, વિપુલભાઇ કોટક, લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઇ મોદી, મીતેશભાઇ લાલ, નિરજભાઇ દતાણી, રાજુભાઇ મારફતીયા સહિતના અગ્રણીઓ આ મીટીંગમાં જોડાયા હતાં અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. 27 વર્ષ બાદ જામનગર વલ્લભ કુળના આંગણે બાવાશ્રીના શુભ વિવાહનો પ્રસંગ આવી રહ્યો છે, જેને ઉજવવા માટે વૈષ્ણવ સમાજમાં આનંદની હેલી ઉમટી છે અને વિવિધ કમીટીમાં હાજર રહેલા કાર્યકરોને બેઇજ પણ આપવામાં આવ્યા હતાં, આ પ્રસંગે પૂ.વલ્લભરાયજીએ આર્શીવચન પાઠવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMરાજકોટ નજીક પડવલા અને ખોખડદળ વચ્ચેના રસ્તા પર ટેન્કરે પલટી મારી, સદનસીબે કોઈ જાનહાની નહીં
February 24, 2025 11:37 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech