આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ વિભવ કુમારને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે વિભવને કેટલીક શરતો સાથે જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે વિભવ કુમારને જામીન આપતા સમયે ટિપ્પણી પણ કરી હતી. કોર્ટે કહ્યું કે જ્યારે ઈજાઓ નજીવી હોય તો કોઈ વ્યક્તિને 100 દિવસથી વધુ જેલમાં ન રાખી શકો. અહીં બંનેને સંતુલિત કરવા પડશે નહીં કે જામીનનો વિરોધ કરવો.
વિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં અરજદાર 100 દિવસથી વધુ સમયથી જેલમાં છે. આ કેસમાં 51થી વધુ સાક્ષીઓ છે. ત્યારે સુનાવણીમાં વધુ સમય લાગે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech