જામનગરમાં ટાઉનહોલ ખાતે આજે સવારે ૧૦.૪૦ વાગ્યે મુખ્યમંત્રી આવે તે પહેલા ગઇકાલે રાત્રે નગરસેવિકા રચના નંદાણીયાને તેમના ઘેર જ નજરકેદ કરવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારે નગરસેવિકા જૈનબ ખફીને તેમના ઘરે નજરકેદ કરાયા હતા, તેઓએ ઇદનો તહેવાર હોય નજરકેદ ન કરવા વિનંતી કરી હતી, પરંતુ મહિલા પોલીસે તેમને ઘરમાં જ નજરકેદ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech