મુખ્યમંત્રીના આગમન પહેલા બે નગરસેવિકાઓ નજરકેદ

  • June 07, 2025 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ટાઉનહોલ ખાતે આજે સવારે ૧૦.૪૦ વાગ્યે મુખ્યમંત્રી આવે તે પહેલા ગઇકાલે રાત્રે નગરસેવિકા રચના નંદાણીયાને તેમના ઘેર જ નજરકેદ કરવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારે નગરસેવિકા જૈનબ ખફીને તેમના ઘરે નજરકેદ કરાયા હતા, તેઓએ ઇદનો તહેવાર હોય નજરકેદ ન કરવા વિનંતી કરી હતી, પરંતુ મહિલા પોલીસે તેમને ઘરમાં જ નજરકેદ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application