સદભાગ્યે જાનહાનિ ટળી
જામનગર કાલાવડ ધોરી માર્ગ પર વિજરખી ગામની ગોળાઈ પાસે આજે સવારે લોખંડના વાયર પર રહેલા જી.જે. ૧૦ ટી.વી.૯૬૧૯ નંબર નો ટ્રક પલટી ખાઈ ગયો હતો. સદભાગ્યે તેમાં બેઠેલા ટ્રક ચાલક અને ક્લિનર કે જેઓને કોઈ ઈજા થઈ ન હતી, અને ટ્રકની કેબિનમાંથી સહી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.
ટ્રક રોડથી નીચે ઉતરીને આડે પડખે થયો હોવાથી તેમાં ભરેલો લોખંડના વાયરનો જથ્થો માર્ગ પર ઢોળાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુવાડવામાં 25 કાચા, 8 પાકા અને એક ગેરેજ પર બૂલડોઝર ફરી વળ્યું, 4 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ
April 15, 2025 03:26 PMજિલ્લાના હીરા ઉદ્યોગકાર અસમંજસમાં
April 15, 2025 03:25 PMનવનિયુક્ત ભાવનગર જિલ્લા કલેક્ટર મનિષકુમારએ ચાર્જ સંભાળ્યો
April 15, 2025 03:24 PMગઇકાલે ૪૨.૨ ડિગ્રી તાપમાન બાદ આજે પણ ભાવનગર અગનભઠ્ઠી
April 15, 2025 03:23 PMમહાપાલિકાની જાદુગરી ! સતત ત્રીજા વીકમાં ઓન રેકર્ડ રોગચાળો ઘટાડ્યો
April 15, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech