બોખીરાની આવાસ યોજના તરફ જતા રસ્તે સ્ટ્રીટલાઇટો બંધ હોવાથી પરેશાની

  • June 03, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના બોખીરાથી આવાસ યોજના તરફ જતા રસ્તે મોટાભાગની સ્ટ્રીટલાઈટો બંધ છે એટલું જ નહી પરંતુ આવાસ યોજનાના ૨૪૪૮ ફ્લેટની આજુબાજુ પણ સ્ટ્રીટલાઈટો બંધ હોવાને કારણે અને અપુરતી સુવિધા હોવાને લીધે રાત્રિના સમયે આ વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને અવર-જવરમાં તકલીફનો સામનો કરવો પડે છે એટલું જ નહી પરંતુ દા‚ડિયાઓનો ત્રાસ પણ વધ્યો છે,ત્યારે આ વિસ્તારમાં રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટની સુવિધા હોવી જ‚રી છે અને મહાનગરપાલિકાનું તંત્ર આ મુદ્દે વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application