સાહિત્યકાર રાજભા ગઢવી સાહિત્ય રસ પીરસશે
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી રવિવાર તા. 27 મીના રોજ સાંજે 7 વાગે શિવરાજપુર બીચ ખાતે પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવી સાહિત્ય રસ પીરસશે. સાથે ઝાંઝરી ગ્રુપ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
પર્યટન પર્વમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની વિશેષ ઉપસ્થિતી રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુરાગની મેટ્રો ઇન દિનોમાં કંડારાયો બદલાતી પ્રેમકથાઓનો શણગાર
June 05, 2025 11:28 AMઅમિતાભ સાથે સમય વિતાવવા મળે તે માટે રેખાએ ફિલ્મ છોડી, સાઇનિંગ રકમ પછી દીધી
June 05, 2025 11:27 AMસ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની રિમેક માટે આમિરે ટ્રોલિંગ સહેવું પડ્યું
June 05, 2025 11:24 AMકન્નડ ભાષાના વિવાદ વચ્ચે, 'ઠગ લાઈફ'ની એડવાન્સ બુકિંગથી જબરી કમાણી
June 05, 2025 11:23 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech