ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા કુલ ૨૦૦૦ નવી બસોની ખરીદી કરાઇ છે. આવતીકાલે તા.૪ જાન્યુઆરી ૨૦૨૪થી ગાંધીનગર ખાતેથી તબક્કાવાર તેનું લોકાર્પણ શ કરવામાં આવનાર છે. કાલે સવારે ગાંધીનગરમાં આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજકોટને ૧૧ સહિત સૌરાષ્ટ્ર્રને ૮૩ નવી બસની ફાળવણી કરાશે. ચાલુ વર્ષ દરમિયાન હવે દર મહિને નવી બસો ફાળવવામાં આવશે અને રાય સ્તરે ઓવરએજ બસોનો રેશિયો ઝીરો કરાશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ આવતીકાલે સવારે ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય લોકાર્પણ સમારોહમાં નવી કુલ ૨૦૧ બસની રાયના ૧૬ ડિવિઝનને ફાળવણી થશે જેમાં સૌરાષ્ટ્ર્રમાં રાજકોટને ૧૧, અમરેલીને ૨૧, જૂનાગઢને સૌથી વધુ ૨૬, ભાવનગરને ૧૮ અને જામનગરને સૌથી ઓછી ૭ સહિત કુલ ૮૩ નવી બસની ફાળવણી થશે. તમામ ડિવિઝનને ફાળવેલી બસો હેડકવાર્ટર સુધી લઇ જવા માટે ડ્રાઇવર કંડકટરને નરોડા સેન્ટ્રલ વર્કશોપ ખાતે મોકલવા આદેશ કરાયો છે.
કયા ડિવિઝનને કેટલી નવી બસ ફાળવી
રાજકોટ ૧૧, જામનગર ૦૭, જૂનાગઢ ૨૬, અમરેલી ૨૧, ભાવનગર ૧૮, ભુજ ૦૫, હિંમતનગર ૧૫, મહેસાણા ૨૦, નડિયાદ ૦૪, પાલનપુર ૧૩, ભચ ૧૧, ગાંધીનગર ૦૮, બરોડા ૦૬, વલસાડ ૧૨, અમદાવાદ ૧૦, સુરત ૧૪.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech