પોરબંદરના કુતિયાણા વિસ્તારમાં ભાદરના પાણીના કારણે જમીન ધોવાણથી માંડીને મકાનને પણ અનેક જગ્યાએ નુકશાન થયા છે ત્યારે થેપડા નજીક ભાદર નદીના કાંઠા વિસ્તારની આ તસ્વીર છે જેમાં ખેડૂતનું મકાન બચી ગયુ છે પરંતુ ભાદરના પાણીને લીધે શૌચાલય નદીમાં ગરકાવ થઇ ગયુ છે. આ પ્રકારની નુકશાની નદીના કાંઠાળ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં થઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech