ભાવનગરના ફુલસરખારા વિસ્તારમાં રહેતી એક કિશોરીએ પથરીના દુ:ખાવાથી કંટાળી જઈ આજે વ્હેલી સવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેંજ સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળતું હતું.
ભાવનગરના ફુલસરખારા વિસ્તારમાં રહેતા હકાભાઈ જાદવભાઈ પરમારની પુત્રી મનીષાબેન((ઉ. વ. આ. ૧૮)ને છેલ્લા કેટલાક સમયરહી કિડનીમાં પથરીનો દુ:ખાવો રહેતો હોય આજે વ્હેલી સવારે પથરીના કાયમી દુ:ખાવાથી કંટાળીજઈ મનીષાબેને પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આગળ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMજામનગરમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ
May 31, 2025 06:29 PMકાલાવડ નગરપાલિકા દ્વારા ઘોર બેદરકારી સામે આવી
May 31, 2025 05:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech