રાજકોટમાં અગ્નિકાંડ યાની ઘટના બની ત્યારી રાજકોટ સિવાયની પાલિકાઓમાં ફાયર સેફ્ટી બાબતે અનેક છીંડાઓ સામે આવી રહ્યા છે. યાત્રાધામ સોમના અને વેરાવળમાં પાલિકા હસ્તકના ફાયર બ્રિગેડ વિભાગમાં હાલ જે ચાર ફાયર ફાઈટર છે એમાંી ત્રણ તો સાવ નોનયુઝ હાલતમાં છે. આી એક જ ફાયરફાઈટર કામમાં આવે એમ છે. જો જોડીયા શહેરમાં કોઈ મોટી આગ લાગવાની દુર્ઘટના બને તો બહારગામી ફાયરબ્રિગેડને બોલાવવા પડે એવું છે. જો કે, રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે પરંતુ અહીની પાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે.જીલ્લ ા મક વેરાવળ- સોમનામાં બે લાખી વધુ વસતી હોવા સો યાત્રાધામ પણ છે. આના કારણે જન સલામતી માટે ફાયરબ્રિગેડ વિભાગને સક્ષમ રાખવો જોઈએ એના બદલે અહી બધુ ાગડ ીગડ ચાલે છે. પાલિકા પાસે ૧૨ હજાર લીટર જળ ક્ષમતાના ચાર વોટર બ્રાઉઝર છે. પણ એમાં એક જ ચાલુ છે . જયારે ત્રણમાં ટાયર બેસી ગયેલી હાલતમાં બંધ છે. એક ટાંકો તો પથ્રના ટેકે પાર્ક કરી દીધો છે. વળી પ્રભાસપાટણ, ખારવાવાડ, સોની બજાર જેવા સાંકડા વિસ્તારમાં જો કોઈ વાર આગ લાગે તો શેરી ગલીમાં જઈ શકે એવા વાહનો કે એવા પાઈપ ની. આ ઘોરબેદરકારી બાબતે ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે, પાલિકા તંત્રના ફાયર બીગ્રેડ પાસે કુલ ચાર વોટર બ્રાઉઝર પૈકી એક બહુ જૂનું છે અને ક્ધડમ સ્થિતિમાં છે જ્યારે બાકીના ૩ પૈકી ૨માં સામાન્ય ટેક્નિકલ ફોલ્ટ હોય જેને તાત્કાલિક રીપેર કરવાની કામગીરી પ્રોસેસમાં છે. શક્ય એટલું વ્હેલી તકે બાકીના બંન્ને વોટર બ્રાઉઝર કાર્યરત ઈ જશે.
ફાયરબ્રિગેડ પાસે બે માળથી વધુ ઉંચાઈની સીડી નથી
વેરાવળ ફાયરબ્રિગેડ પાસે શહેરમાં ઉપરાંત ૨૨ ફુટ સુધી ઉપર જઈ શકે એવી કોઈ વ્યવસ ની અને એવી કોઈ નિસરણી પણ ની. તો જોડીયા શહેરમાં પાંચ માળી ૧૪ માળ ઉંચાઈની બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટરો પણ આવેલા છે. અહીના ફાયર વિભાગમાં અઢારનો સ્ટાફ છે. પણ સાધનો ની અને ટાંકાની સવલત ની. પાલિકાના ચીફ ઓફિસર કે સતાધારીઓ આ બાબતે જરા પણ ગંભીર હોય તેવું જણાતું ની.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech