ખંભાળિયામાં રહેતા 22 વર્ષીય એક યુવાનને તેના માતાએ વહેલા ઊઠવાનું કહેતા વ્યથિત હાલતમાં તેણે જિંદગી ટૂંકાવી દીધી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં દરબારગઢ (મેઈન બજાર) નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કામ કરતા ચાંદ રફીકભાઈ બાનવા નામના 22 વર્ષના યુવાને મંગળવારે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જાવેદશાહ રફીકશાહ બાનવા (ઉ.વ. 35) એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક ચાંદને તેના માતાએ સવારે વહેલો ઉઠવા બાબતે ઠપકો આપતા આ બાબતે તેને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેણે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆગામી તા. ૨૭ ના રોજ જામનગરના રૂા. ૯૪૮૦ લાખના બે કામનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
May 20, 2025 11:22 AMસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech