મેંદરડાના મોટી ખોડીયાર ગામે ખોડીયાર માતાજી મંદિરમાંી ચાંદીના છત્તર સહિત ૧.૯૫ લાખના માતાજીના આભૂષણો ચોરી યા મામલે બે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મેંદરડા પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ મોટી ખોડિયાર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં ૧૩ ફેબ્રુઆરીએ બપોરે દિન દહાડે બે અજાણ્યા ઈસમોએ માતાજીના મંદિરમાં આવી મંદિરની સ્ટીલની ગ્રીલનો દરવાજો તોડી નાના મોટા ચાંદીના ૧.૫૦ લાખની કિંમતના છત્તર, માતાજીની મૂર્તિ ઉપર ચઢાવેલ સોનાનો ટીકો, નાકની સર અને નડી મળી ૧.૯૫ લાખનો મુદ્દા માલ ચોરી કરી ગયા અંગે મુકેશ પરસોત્તમભાઈ કાછડીયાએ અજાણ્યા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ મેંદરડા પીએસઆઇ સોનારાએ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech