રાજ્ય સરકારે જંત્રી સુધારણા માટે સમિતિની રચના કરી છે. જેમાં તમામ સમિતિમાં જિલ્લા કલેક્ટરને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મનપા, નગરપાલિકા, અર્બન ડેવલોપમેન્ટ એરિયા (UDA) અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે.
કલેક્ટર સહિત સમિતિમાં મનપાના 7, નપા, UDAના 6 સભ્યો રહેશે. જ્યારે ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે. જંત્રી વિવાદ, જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો આ સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યા છે. સમિતિએ 15 દિવસમાં પોતાનો અભિપ્રયા આપવો પડશે. ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરીને અભિપ્રાય મોકલવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફેરબદલી પ્રાથમિક શિક્ષકોને આદેશ અપાયા
February 27, 2025 02:02 PMખેડૂતોને સહાયમાં અન્યાય બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા
February 27, 2025 12:57 PMરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
February 27, 2025 12:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech