શહેરમાં પાણીના પુરતા સોર્સ હોવા છતા ભરઉનાળે પાણી મામલે કકળાટ સાંભળવા મળી રહ્યો છે. શહેરના કુંભારવાડા નારી રોડ પર રામદેવનગર અને ગિરનાર સોસાયટીમાં પિવાના પાણીની સમસ્યા લાંબા સમયથી સતાવી રહી છે, આ મામલે તંત્ર સમક્ષ રજુઆતો કરવા છતા ઉકેલ આવતો નથી. મહિલાઓએ રોડ પર ઉતરીને છાજીયા લીધા હતા, વહેલી તકે પાણીની સમસ્યા નિવારવા માંગણી ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રીટર્ન થતા લોકધારકને ૧ વર્ષની કેદ અને દંડનો હુકમ ફરમાવતી જામનગરની કોર્ટ
May 22, 2025 11:58 AMપીએમ મોદી ગુજરાતના 18 સહિત દેશના 103 કાયાકલ્પ રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરશે
May 22, 2025 11:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech