પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ફરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે બાળકોને મનોરંજન મળી રહે તે માટે ગાંધી સ્મૃતિ ભવનની પાસે શિવાજી બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાં લોન વાવવા સહિત વૃક્ષારોપણ કરીને અવનવા બાળ મનોરંજનના સાધનો ફીટ કરવામાં આવ્યા હતા. પરંતુ બગીચા બનાવવા પાછળ લાખ પિયા ખર્ચના નગરપાલિકાનું તંત્ર મેન્ટેનન્સ કે જાળવણી માટે એક પિયો પણ વાપરતું નથી તેની સાબિતી અહીંયા મળી છે. ચોકીદારના અભાવે બાળકોને બધા યુવક યુવતીઓ એ બાળ મનોરંજનના સાધનો નો ઉપયોગ કરીને નિકંદન કાઢી નાખ્યું છે. વૃક્ષારોપણ કર્યા બાદ જતન અને જાળવણી કરવામાં નહીં આવતા અને પાણી પાવામાં નહીં આવતા લોન નામસેસ થઈ ગઈ છે અને વૃક્ષો સુકાઈ ગયા છે દરવાજો પણ ભાંગી તૂટી ગયો છે પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ બગીચાની જાળવણી માટે વહેલી તકે જાગવું જરી બન્યું છે તેવું અહીં આવતા પ્રવાસીઓ પણ જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નજીક રીક્ષાની અડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત
February 24, 2025 11:46 AMકોડીનાર ખાતે સાંસદના હસ્તે રૂા. ૧૬.૭૩ કરોડના કુલ ૩૨ કામોનું લોકાર્પણ
February 24, 2025 11:46 AMલગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
February 24, 2025 11:45 AMમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech