દ્વારકાધીશ જગતમંદિર ખાતે તારીખ 9-11-2024ને શનિવારના રોજ કચ્છની પ્રખ્યાત બાંધણીની ધ્વજા દ્વારકાધીશને પ્રથમ વખત ચડાવવામાં આવી હતી. જે કચ્છમાં બહેનો દ્વારા બંધ બાંધી અને તૈયાર કરવામાં આવેલ હતી અને એ ધ્વજારોહણ કાર્યક્રમ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવ્યું હતું.. જેનો સમસ્ત આયોજન કચ્છના ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech