જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જીલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આવેલી અરજીઓમાથી અરજદાર સાથે થયેલ ફ્રોડમાં ગુમાવેલ નાણામાંથી ગઇકાલે ચેક અર્પણ કરી કુલ 30.61.122 અરજદારોને પરત અપાવેલ છે તેમજ માર્ગદર્શન આપી અવેરનેશ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અત્રે નોંધનીય છે કે સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ 13 વાહનોની ખરાઇ કયર્િ બાદ મુળ માલીકોને પરત સોપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech