લાગી આવતા ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવ્યું : શોકની લાગણી
જામનગર તાબેના વિજરખી ગામમાં કામ અને ટીવી જોવા બાબતે માતાએ ઠપકો આપતા આ બાબતનું લાગી આવતા ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વિજરખી ગામમાં રહેતી પુજાબા રાજભા કેર (ઉ.વ.૧૫) નામની તરુણી ઘરનું કામકાજ કરતી ન હોય અને ટીવી જોયા કરતી હોય જેથી તેણીની માતાએ આ બાબતે ઠપકો આપતા અને આ વાતનું મનમાં લાગી આવતા ઓરડીમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે વસંતબા રાજભાએ પંચ-એ પોલીસમાં જાણ કરી હતી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMઆ સરળ રીતથી જાણો કેરી કુદરતી રીતે પાકેલ છે કે કેમિકલથી પકવેલ છે
April 17, 2025 04:58 PMગરમીથી બચાવીને શરીરને ઠંડુ અને તાજું રાખશે ‘લેમન આઈસ્ડ ટી’, આ રેસીપીથી તરત જ કરો તૈયાર
April 17, 2025 04:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech