મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, આ પરિસ્થિતિમાં ગત તારીખ 3 ના રોજ તેણીએ માંઝા ગામના દેવુભાઈ લીલાભાઈ કારીયાની વાડીમાં જંતુનાશક દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા નારણભાઈ જુવાનસિંહ પંચાલ (ઉ.વ. 45) એ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન હાથ ધરાશે
April 21, 2025 10:55 AMટ્રમ્પની યમન યુદ્ધ યોજના લીક ! સંરક્ષણ મંત્રીએ પત્ની અને ભાઈના ગ્રુપમાં મોકલી
April 21, 2025 10:53 AMજી.જી. હોસ્પીટલમાં 500 બેડની સુવિધા વધશેઃ આરોગ્યમંત્રી
April 21, 2025 10:52 AMશૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે માતાનું નામ લખી શકાશે: * શરતો લાગુ
April 21, 2025 10:51 AMઝામ્બિયામાં 4 કરોડ રૂપિયાના સોના અને 19 કરોડના ડોલર સાથે ભારતીય પકડાયો
April 21, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech