માર્ચ 2025 થી બેંક એફડીના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો ફક્ત રિટર્નને જ નહીં પરંતુ ટેક્સ અને ઉપાડની પદ્ધતિઓને પણ અસર કરી શકે છે. તેથી, જો તમે ભવિષ્યમાં એફડી કરવાનું વિચારી રહ્યા છો, તો આ ફેરફારોને સમજવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
માર્ચ 2025 થી બેંકોએ એફડી પરના વ્યાજ દરોમાં કેટલાક ફેરફાર કર્યા છે. વ્યાજ દરો વધી શકે છે કે ઘટી શકે છે, હવે બેંકો તેમની નાણાકીય જરૂરિયાતો અનુસાર વ્યાજ દરોમાં સુગમતા રાખી શકે છે. નાના રોકાણકારો પર અસર, ખાસ કરીને જેમણે 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે એફડી કરી છે, નવા દરો તેમના પર અસર કરી શકે છે.
ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. જેથી 1 માર્ચ, 2025ની સવારે સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. સુધારેલા ભાવ સવારે છ વાગ્યે જાહેર થઈ શકે છે. દર મહિનાની પહેલી તારીખે, ઓઈલ કંપનીઓ ઉડ્ડયન બળતણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationWTC બિલ્ડર, ભૂટાની ગ્રુપની ઓફિસ પર EDના દરોડા, દિલ્હી-નોઈડા, ફરીદાબાદ-ગુરુગ્રામમાં 12 સ્થળે દરોડા
February 27, 2025 05:57 PMજામનગર : શાળાએ પહોંચી બોર્ડનાં પરીક્ષાર્થીઓને સફળ થવાની શુભેચ્છાઓ પાઠવતાં જિલ્લા કલેકટર
February 27, 2025 05:54 PMજામનગર જિલ્લાની તમામ કોર્ટમાં આગામી તા.૦૮ માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન
February 27, 2025 05:27 PMજામનગર : ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે "વિશ્વ કેન્સર દિવસ" ની ઉજવણી કરાઈ
February 27, 2025 05:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech