સર્વ પિતૃ મોક્ષાર્થે જામનગર ના ગાંધીનગર ,મોમાઈ નગર શેરી નંબર ૨ વિસ્તાર માં સર્વે ભાઈઓ તથા બહેનો દ્વારા તારીખ ૨૫ થી ૩૧ જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિસ્તારના સર્વ મહિલા મંડળના ભાઈ બહેનો ના સહયોગ થી આયોજિત આ ભાગવત સપ્તાહ નો તારીખ ૨૫ ના બપોરે ત્રણ વાગ્યે પ્રારંભ થશે. કથાના સમય દરરોજ બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. આ દરમિયાન તારીખ ૨૬ ના શ્રી કપિલ જન્મ પ્રાગટ્ય , તા.૨૭ ના શ્રી વામન જન્મ પ્રાગટ્ય ,તા.૨૮ ના શ્રી રામ જન્મ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મ પ્રાગટ્ય , તારીખ ૨૯ ના શ્રી ગોવર્ધન લીલા મહોત્સવ ,તા.૩૦ ના શ્રીકૃષ્ણ રુકમણીજી ના વિવાહ કથા , તા.૩૧ ના સુદામાચરિત્ર અને પરિક્ષિત મોક્ષ ની કથા પછી કથા વિરામ લેશે.
આ કથામા વ્યાસપીઠ ઉપર થી સાધુ તેજસ બાપુ નિમાવત ( બલદાણા વાળા ) કથાનું રસપાન કરાવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમીઓને જય નિમંત્રણ પઠવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech