જામજોધપુર ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પમાં પોરબંદરના સેવાકર્મીઓએ આપી સેવા

  • June 06, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં પોરબંદરના શ્રીકૃષ્ણ-સુદામા ગ્રુપના સભ્ય સુજોક થેરાપીસ્ટ હિરાલાલ મોરી,ફિઝીયોથેરાપિસ્ટ રમેશભાઈ દવે, દિનેશભાઈ પટેલ,લાલજીભાઈ મલ્લી,વિજયભાઈ ભાવનાણી સેવા સહભાગી થયા હતા,વિશાળ સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application