ગીર સોમનાથ જિલ્લ ામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ–રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે જિલ્લ ા માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લ ા માર્ગ અને મકાન વિભાગ હેઠળ જિલ્લ ામાં વેરાવળ–કોડીનાર–ઉના રોડ પર ડામર પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા ૧૧ કિ.મી. જેટલા રસ્તાનું રિપેરિંગનું કામ પૂર્ણ કરાયું છે. બાકી રહેલા રોડ રસ્તાના કામો નિયત સમયવિધિમાં પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગની ૪ જેટલી ટીમો ખડેપગે રહીને રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાપાન અને કોરિયન શેરબજાર બાદ ભારતીય શેર બજારમાં ભૂકંપ, ખુલતાની સાથે જ 3241 પોઈન્ટનો કડાકો
April 07, 2025 09:38 AMકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMટ્રમ્પના ટેરિફથી અમેરિકન બજારમાં ભૂકંપ, એક જ દિવસમાં કરોડો ડોલરનું નુકસાન
April 06, 2025 11:57 PMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech