પોરબંદરના શિંગડા ગામે તળાવની નુકસાની અટકાવી પાણીની જાળવણી માટે સમારકામ કરાયું હતું.
પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક જિલ્લાના સમગ્ર ગ્રામ્ય પંથકમાં થઈ હતી. પોરબંદર તાલુકાના શિંગડા ગામે પણ અતિ ભારે વરસાદને કારણે પ્રચંડ પાણીનો પ્રવાહ આવ્યો હતો.
શિંગડા ગામે ખોખરા તળાવને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી હતી. પાણીના જથ્થાની જાળવણી અને સમારકામ કરવાની જિલ્લા વહીવટીતંત્રને જરીયાત સર્જાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા ખોખરા તળાવને થતી નુકસાની અને પાણીના જથ્થાની જાળવણી માટે સમારકામની કામગીરી કરવામાં આવી હતી અને પૂરના પાણીને ડાયવર્ટ કરી નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સમૂહ નવકાર મંત્ર જાપ, વિશ્વ નવકાર દિવસની ઉજવણી
April 09, 2025 01:08 PMજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech