ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં વર્ષો જૂના પ્રાચીન એવા શ્રી આવળ માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી મંગળવાર તા . 3 ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજી આઇ બેલી આવળ માતાજીના આ મંદિરમાં મંગળવારે સવારે હવન-હોમ, મહાપ્રસાદ દાંડીયારાસ તેમજ રાત્રે ભજન-સંતવાણી અને ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો સંતવાણી અને ભજન ધૂનની રમઝટ બોલાવશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech