જામનગરમાં ભુજીયા કોઠા નજીકની દુકાનના ઉપરના ભાગનું બાંધકામ સ્વેચ્છાએ દૂર કરતાં દુકાનદારો
જામનગરમાં ભૂજીયા કોઠાનું રેસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. જેમાં કોઠાની દિવાલ સંલગ્ન દુકાનોની છત ઉપરનાં બાંધકામ સહિતનાં અવરોધો દૂર કરવાની કવાયત દરમ્યાન મહાનગરપાલિકા તંત્ર દ્વારા દુકાનદારોને નોટીસ પાઠવવામા આવી હતી. અને દુકાનના છતના ઉપરના ભાગમાં રહેલ અવરોધોને દૂર કરવા જણાવ્યું હતું. આ પછી દુકાનદારો દ્વારા એક અઠવાડિયાની મુદ્દત માંગવામાં આવી હતી. આથી દુકાનના ઉપરના ભાગનું બાંધકામ સહિતન ને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું હતું. જેના અનુસંધાને આજે અમુક દુકાનદારો દ્વારા પોતાની દુકાનના ઉપર ના ભાગ નું બાંધકામ વગેરે ને દૂર કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ
May 19, 2025 02:53 PMચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMઓપરેશન સિંદૂર અંતર્ગત દેશ-વિદેશમાં થનારા ડેલીગેશનમાં યુસુફ પઠાણ સામેલ નહીં થાય
May 19, 2025 02:41 PMજામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામા વિપક્ષનો હંગામો
May 19, 2025 02:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech