બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારનો જામનગરમાં કરાશે વિરોધ: મૌનરેલી યોજી આવેદનપત્ર અપાશે
હિન્દૂ એકતા સમિતિ દ્વારા પટેલ વાડી, સરલાબેન ત્રિવેદી આવાસ ભવન શરૂ સેક્શન પાસેથી નીકળશે મૌનરેલી
મોટી સંખ્યામાં જામનગર વસતા હિન્દૂ ભાઈ બહેનોને મૌનરેલીમાં જોડાવવા કરવામાં આવ્યું આહવાન
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અને હિંદુ મંદિરો પર કરવામાં આવતા હુમલાઓ અને તાજેતરમાં કરવામાં આવેલી હિંદુઓની નિર્મમ હત્યાનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે,સરેઆમ કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘન સામે વિશ્વભરમાં વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે,હિંદુ એકતા સમિતિ જામનગર દ્વારા આ મુદ્દે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું આયોજન કરાયું
February 25, 2025 11:27 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને ઇચ્છિત સફળતા મળશે, ગેરમાર્ગે દોરાવાથી બચવું
February 25, 2025 11:24 AMભારતીય કૃષિમાં એઆઈનો ઉપયોગ: સત્ય નડેલાએ વીડિયો શેર કરતા ઈલોન મસ્ક બન્યા ખેડૂતોના ફેન
February 25, 2025 10:51 AMમહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્વનાથ , મહાકાલેશ્વરનો ઘેર બેઠા પ્રસાદ
February 25, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech