ભારત સરકાર દ્વારા વકીલ મોહસીન ગોરીની નોટરી તરીકે નિમણુંક
હાલમાં ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ, ન્યુ દિલ્હી દ્વારા તારીખ : ૦૮/૦૧/૨૦૨૫ ના રોજ જામનગરના યુવા ધારાશાસ્ત્રી મોહસીન કરીમભાઈ ગોરીની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે જામનગર મુસ્લિમ ગોરી પરિવારમાં ભારત સરકાર દ્વારા નોટરી પદ પ્રાપ્ત કરનાર પ્રથમ યુવા વકીલ હોય સમગ્ર જામનગર જિલ્લા મુસ્લિમ ગોરી સમાજનું ગૌરવ સમાન સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. તે બદલ ઠેર-ઠેર અભિનંદન પાઠવાઈ રહી છે.
અત્રે યાદ અપાવવું ઘટે કે, મોહસીનભાઈ ગોરીના પિતા પણ ભારત સરકારમાં જ ઈન્કમટેક્ષ ડિપોર્ટમેન્ટમાં સન્માનીય સરકારી નોકરી કરેલ તેના આદર્શ અને સિધ્ધાંતને અનુસરી તેમને રોલમોડેલ માનીને આગળ વધેલ છે. તેમજ તેમના ગુરૂ પૂર્વ જિલ્લા સરકારી વકીલ એવા દિનેશભાઈ વિરાણી સાથે છેલ્લા ૧૨ વર્ષ થી ક્રિમીનલસાઈડની પ્રેકટીસ કરી ગુરૂના સકારાત્મક અભિગમ અપનાવી કર્મ કરતા રહેવા માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડતા વકીલ મોહસીન કરીમભાઈ ગોરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: શિવ એન્ટરપ્રાઇસીસમાંથી ડુપ્લિકેટ ઘીનો ૧૨૦ કિલો જથ્થો ઝડપાયો, નાશ કરાયો
June 06, 2025 01:39 PMમોદી સરકારને ૧૧ વર્ષ થતા મૂળી ભાજપ દ્રારા ઉજવણી
June 06, 2025 01:08 PMખાંભા : સિંહ દર્શન અર્થે ઘૂસી પ્રવેશ કરનાર પાંચ શખ્સોને વન વિભાગે ઝડપી પાડ્યા
June 06, 2025 12:53 PMધારી : વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
June 06, 2025 12:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech