વીજ સમારકામ માટે ખંભાળિયામાં શનિવારે વીજકાપ

  • May 21, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી નગરપાલિકા વિસ્તાર સહિત આજુબાજુના ગામોમાં વીજ પુરવઠો બંધ રહેશે

ખંભાળિયા 132 કેવી સબ સ્ટેશનમાં ફીડર પેનલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે 24મી ફેબ્રુઆરી શનિવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

વીજ કંપનીના સૂત્રો દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, વીજ કાપનો અમલ ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવશે. આ ઉપરાંત નજીકના હર્ષદપુર, ધરમપુર અને શક્તિનગર ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ વિસ્તારોને આ વીજકાપ લાગુ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application