પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકીને શહેરને ગંદુ બનાવવામાં આવી રહ્યુ છે ત્યારે તમામ તેર વોર્ડમાં ગંદકી કરનારાઓ સામે દંડની કાર્યવાહી થશે તેમ જણાવાયુ છે.
પોરબંદર-છાયા નગરપાલિકાની સેનીટેશન કમીટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટીએ જણાવ્યુ છે કે પોરબંદર છાયા નગરપાલિકાના ૧ થી ૧૩ વોર્ડમાં આવતી તમામ દુકાનો, ઓફિસો, શાળાઓ, રેસ્ટોરન્ટ, હોટલો, લારી ગલ્લાઓને જાણ કરવામા આવે છે કે તમારા કામના સ્થળોએ ફરજિયાત કચરાપેટી રાખવા તથા આપની કામની જગ્યાની બહાર કચરો ફેકવો નહીં અન્યથા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેની સર્વે જનતાને જાણ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટેન્ડર ભરવા લીધેલા 7.50 લાખનો મિત્રને ધુમ્બો મારનારને બે વર્ષની કેદ
June 06, 2025 02:44 PMપોરબંદરમાં યમરાજાનું કાળચક્ર ફરી વળ્યું:ત્રણના નીપજ્યા મોત
June 06, 2025 02:43 PMઆંગળિયાત પુત્રી ઉપર વારંવાર દુષ્કર્મના કેસમાં સાવકા પિતાને જીવે ત્યાં સુધીની કેદ
June 06, 2025 02:43 PMરાવલીયા પ્લોટનો યુવાન બે-બે લીટર વ્હીસ્કીની પાંચ બોટલ સાથે ઝડપાયો
June 06, 2025 02:42 PMપોરબંદરમાં ઇદના તહેવાર અનુસંધાને પોલીસ દ્વારા યોજાઇ શાંતિ સમિતિની બેઠક
June 06, 2025 02:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech