લોકસભા ચૂંટણીની ચાલી રહેલી ગણતરી વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે ચંદ્રબાબુ નાયડુને એનડીએના સંયોજક બનાવવા અંગે વાતચીત થઈ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એવા સમયે ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી જ્યારે કોંગ્રેસ નેતૃત્વએ થોડા સમય પહેલા તેમનો સંપર્ક કર્યો હતો.
ટીડીપી એનડીએમાં ભાજપની સાથે જોડાયેલું છે. તેથી જો ભાજપને ત્યાં બહુમતી ન મળે તો તે ઈચ્છે છે કે તેના ગઠબંધનમાં સામેલ પક્ષો તેની સાથે રહે. કારણકે મતગણતરીનાં પ્રારંભિક રાઉન્ડમાં ભાજપને એકલા હાથે બહુમતી મળે એવું લાગતું નથી. જો TDP વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'માં જોડાય છે તો ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech