વૈષ્ણવોને લાભ લેવા વહુજીનો અનુરોધ
ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ ખાતે આવેલી જાણીતી શ્રી સેવાકુંજ હવેલી ખાતે આગામી સોમવાર તારીખ 2 થી શનિવાર તારીખ 7 સુધી દરરોજ અષ્ટાક્ષર મંત્રના સવા લાખ જાપનો ભવ્ય મનોરથ યોજાયો છે.
માગશર મહિનો એટલે સાક્ષાત પ્રભુનો મહિનો ગણવામાં આવે છે અને જેનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. એકવાર અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાથી દસ ગણું પુણ્ય મળે છે. ત્યારે આ મનોરથના મનોરથી તરીકે વનીતાબેન પાબારી, દિપ્તીબેન ગોકાણી, જ્યોત્સનાબેન સવજાણી, મનિષાબેન વિઠલાણી, કુંજભાઈ સોમૈયા (જામનગર) અને રંજનબેન ગોકાણી રહેશે.
આ પ્રસંગે દરરોજ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી જાપના આ આયોજનમાં ઉપસ્થિત રહેવા ધર્મપ્રેમી વૈષ્ણવોને હવેલીના પૂજ્ય માધવી વહુજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech